રામ મંદિરમાંથી ચોરાયેલા 2000 કરોડ UBT-TMC ને તોડવામાં વપરાયા?

Ram temple donation scam

રામ મંદિરના દાનમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો વચ્ચે સંજય રાઉતે દાવો કર્યો છે કે ચોરીના નાણાંથી શિવસેના (UBT) અને TMC તોડવામાં આવી.