રામ મંદિરમાંથી ચોરાયેલા 2000 કરોડ UBT-TMC ને તોડવામાં વપરાયા?
રામ મંદિરના દાનમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો વચ્ચે સંજય રાઉતે દાવો કર્યો છે કે ચોરીના નાણાંથી શિવસેના (UBT) અને TMC તોડવામાં આવી.
રામ મંદિરના દાનમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપો વચ્ચે સંજય રાઉતે દાવો કર્યો છે કે ચોરીના નાણાંથી શિવસેના (UBT) અને TMC તોડવામાં આવી.
અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદને તેમના જ મતવિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં આમંત્રણ ન અપાયું.