મોદી સરકારની દલિત વિરોધી નીતિ છેક UN સુધી પહોંચી

UN slams Modi government

મોદી સરકારની દલિતો, આદિવાસીઓ વિરોધી નીતિઓની છેક UN ની કમિટીએ નોંધ લીધી છે. કમિટીએ ચિંતા વ્યક્ત કરી મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી.