દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
યુપીના શાહજહાંપુરમાં કોમવાદી તત્વોના ડરના કારણે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દીધી હતી. તેમ છતાં લાટ સાહેબ શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થઈ શકી નહોતી.