દલિતનું બાઈક રાજપૂતની કારને અડી જતા દલિતો-રાજપૂતો વચ્ચે પથ્થરમારો

dalit news

દલિત યુવકનું બાઈક રાજપૂતની કારને અડી જતા રાજપૂતોએ દલિત યુવક અને તેની માતાને માર માર્યો. એ પછી બંને સમાજો સામસામે આવી ગયા.

દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ

dalit groom attack

દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.

મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી હતી તે શાહજહાંપુરમાં પથ્થરમારો થયો

Shahjahanpur

યુપીના શાહજહાંપુરમાં કોમવાદી તત્વોના ડરના કારણે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દીધી હતી. તેમ છતાં લાટ સાહેબ શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થઈ શકી નહોતી.