દલિતનું બાઈક રાજપૂતની કારને અડી જતા દલિતો-રાજપૂતો વચ્ચે પથ્થરમારો
દલિત યુવકનું બાઈક રાજપૂતની કારને અડી જતા રાજપૂતોએ દલિત યુવક અને તેની માતાને માર માર્યો. એ પછી બંને સમાજો સામસામે આવી ગયા.
દલિત યુવકનું બાઈક રાજપૂતની કારને અડી જતા રાજપૂતોએ દલિત યુવક અને તેની માતાને માર માર્યો. એ પછી બંને સમાજો સામસામે આવી ગયા.
દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.
યુપીના શાહજહાંપુરમાં કોમવાદી તત્વોના ડરના કારણે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દીધી હતી. તેમ છતાં લાટ સાહેબ શોભાયાત્રા શાંતિથી પૂર્ણ થઈ શકી નહોતી.