સુરતમાં જાતિસૂચક 75 જેટલા વિસ્તારોના નામ બદલવામાં આવશે
સુરત મહાનગરપાલિકા દ્વારા જાતિવાદી માનસિકતા દૂર કરવા શહેરના 75 જેટલા જાતિસૂચક વિસ્તારોના નામ બદલવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા જાતિવાદી માનસિકતા દૂર કરવા શહેરના 75 જેટલા જાતિસૂચક વિસ્તારોના નામ બદલવામાં આવશે.
સુરતના તડકેશ્વરમાં રૂ. 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી. 33 ગામોને પીવાનું પાણી નહીં મળે.
સુરતમાં આરતી સાંગાણી એક લગ્ન પ્રંસગમાં ગીત ગાવા પહોંચે એ પહેલાં વિરોધ. પટેલોએ કહ્યું, એકપણ પ્રોગ્રામ થવા નહીં દઈએ.
Aadivasi News: અંકલેશ્વરની આદિવાસી યુવતીનું સુરત સિવિલમાં મોત થયું. પરિવાર પાસે અંતિમવિધિના પૈસા નહોતા, મૃતદેહ તરછોડી દીધો.
ગુજરાતભરમાં SIR અંતર્ગત કરવામાં આવતી BLO કામગીરીને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે રોષ છે. સુરતમાં વધુ એક BLO યુવતીનું શંકાસ્પદ મોત થયું છે.
સુરતમાં ગરબાના એક કાર્યક્રમમાં મુસ્લિમ ઢોલવાદકોને બોલાવવામાં આવ્યા હોવાથી બજરંગ દળ-VHP ના કાર્યકરોએ તોફાન મચાવ્યું હતું.
સુરતમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર સહિતનો સ્ટાફ બળાત્કારાની આસારામની અંધભક્તિમાં લીન થયો. સુપરિન્ટેન્ડેન્ટ અજાણ.
સુરત એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અહીં આગામી તા. 21 સપ્ટેમ્બર 2025ને રવિવારના રોજ મહાનાયક ડો.બાબાસાહેબ આંબેડકરની અસ્થિ કળશયાત્રા યોજાશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અસ્થિ કળશયાત્રાને લઈને સુરતના બહુજન સમાજમાં ભારે ઉત્સાહ છે. સુરત ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે ભારતીય બૌદ્ધ મહાસભા સુરત દ્વારા આ અસ્થિ કળશયાત્રાનું … Read more
સુરતમાં એક જ રાતમાં તસ્કરોએ અલગ અલગ 8 ગણેશ પંડાલોને નિશાન બનાવ્યા. ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની ચોરી. પોલીસે ગણતરીના કલાકોમાં બેને દબોચ્યા.
Tribal News: સુરતમાં ધોરણ 10માં ભણતી અસ્મિતા ડામોરે ઘરેથી 4 કિ.મી. દૂર આવેલી બાંધકામ સાઈટના છઠ્ઠા માળે પહોંચી ત્યાંથી કૂદી જીવન ટૂંકાવતા ચકચાર મચી.