ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં રાજ્ય કક્ષાનો સંકલ્પ કાર્યક્રમ યોજાશે
ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં માનવ ગૌરવ, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાય માટે રાજ્યવ્યાપી સંકલ્પ મહાસભા યોજાશે.
ઉના કાંડના 10 વર્ષ નિમિત્તે અમદાવાદમાં માનવ ગૌરવ, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાય માટે રાજ્યવ્યાપી સંકલ્પ મહાસભા યોજાશે.
ઉના કાંડની ઘટનાને 10 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે અમદાવાદમાં દલિત આગેવાનો અને સંગઠનોની મહત્વની બેઠક યોજાઈ, જેમાં રાજ્યવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે.
Una incident: ચકચારી ઉનાકાંડમાં વેરાવળની એટ્રોસિટી કોર્ટે 5 દોષિતોને માત્ર 5 વર્ષની સજા ફટકારી 35ને છોડી મૂકતા પીડિતો અને દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.