વડોદરામાં 14 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

Vadodara 14 people embraced Buddhism renounced Hinduism

Buddhism News: વડોદરામાં ડૉ.આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિને 14 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.

વડોદરામાં BJP નેતાનો પુત્ર 30 લાખ આપી ‘આદિવાસી’ બન્યો?

Fake st certificate case vadodara

વડોદરામાં BJP નેતાના પુત્ર સહિત 22 લોકો પાસે નકલી આદિવાસી સર્ટિફિકેટ હોવાનો આરોપ ખુદ ભાજપ શહેર OBC મોરચાના મંત્રીએ લગાવ્યો છે.

સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ‘દિક્ષાધામ ગુજરાત’ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Sankalp Bhoomi Vadodara

સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ દ્વારા ડો.આંબેડકરની ધમ્મક્રાંતિની પ્રેરણા હેતુ વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન, સાહિત્ય પ્રચાર કાર્યક્રમ યોજાયો.

વડોદરામાં 4 વિદેશી વિદ્યાર્થીઓને ધર્માંધ ટોળાંએ માર માર્યો

4 student beaten up

વડોદરાની પારુલ યુનિ.માં ભણતા થાઈલેન્ડ, દક્ષિણ સુદાન, મોઝેમ્બિયા અને યુકેના વિદ્યાર્થીઓ ધાર્મિક સ્થળે ચંપલ પહેરી સિગારેટ પીતા હુમલો. 10 સામે FIR, 7ની ધરપકડ.