પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું

mauganj gadara village violence

mauganj gadara village violence: બ્રાહ્મણ યુવકના મોત બાદ સ્થાનિક પોલીસે દલિતો-આદિવાસીઓ પર ક્રૂર કાર્યવાહી શરૂ કરતા દલિત-આદિવાસીઓ બધું મૂકીને ગુમ થઈ ગયા છે.

Nagpur માં બજરંગ દળની રેલી બાદ મોટા પાયે હિંસા ફાટી નીકળી

Nagpur Violance

Nagpur માં બજરંગદળે ઔરંગઝેબની કબરને હટાવી દેવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કુરાન બાળી નાખવાની અફવા ફેલાતા પથ્થરમારો અને કોમી હિંસા ફાટી નીકળી છે.