સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
5084 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ. સાંજે છ વાગ્યા સુધીમાં 56.30 ટકા આસપાસ મતદાન. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ.
18મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
5084 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં કેદ. સાંજે છ વાગ્યા સુધીમાં 56.30 ટકા આસપાસ મતદાન. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ.
18મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
રેવંત રેડ્ડીએ PM Modi પર આરોપ લગાવ્યો કે તેમની માનસિકતા OBC વિરોધી છે અને ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલા PM Modi સવર્ણ જાતિના હતા.
ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad એ તમિલનાડુમાં દલિત યુવકના હાથ ભાંગી નાખવાની ઘટનાને લઈને કેન્દ્ર અને તમિલનાડુ સરકાર પાસે મહત્વના સવાલોના જવાબ માંગ્યા છે.
Pa. Ranjith તમિલનાડુની એમ.કે. સ્ટાલિન સરકાર પર રાજ્યમાં દલિતો પર અત્યાર મુદ્દે આંખ આડા કામ કરવાને લઈને આકરી ઝાટકણી કાઢીને આકરા સવાલો કર્યા છે.
વર્ષ 2014 બાદ દેશભરમાં સતત હિંદુત્વવાદીઓ મુસ્લિમો અને દલિતોને ટાર્ગેટ કરી રહ્યાં છે. કાયદો વ્યવસ્થા જાણે આવા તત્વોના બાપાની જાગીર હોય તેમ છાશવારે નિર્દોષ દલિતો, આદિવાસી અને મુસ્લિમોને કાયદા કે પોલીસના ડર વિના ટાર્ગેટ કરવામાં આવે છે અને બિનસાંપ્રદાયિક દેશની સરકાર મીંઢું મૌન જાળવીને આવા તત્વોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહી છે, કોમી એકતાનું વાતાવરણ … Read more