સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવીને પરત જતાં 3 યુવકોના મોત
સોનગઢમાં બાઈક અને એક્ટિવા સામસામે અથડાતાં ઘટના સ્થળે જ ત્રણેય આદિવાસી યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે.
સોનગઢમાં બાઈક અને એક્ટિવા સામસામે અથડાતાં ઘટના સ્થળે જ ત્રણેય આદિવાસી યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવકની હાલત ગંભીર છે.
તમિલનાડુની DMK સરકારે કહ્યું કે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમને મંજૂર નથી. અમે હિંદીને બદલે અમારા રાજ્યના બાળકોને AI અને અંગ્રેજી ભણાવીશું.
દલિત યુવાન હિંદુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચઢાવવા કાવડ લઈને પહોંચ્યો હતો. પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું.