કબૂતરોને દાણાં ખવડાવનારાઓ સામે એફઆઈઆર નોંધો: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કબૂતરોને દાણાં ખવડાવનારા લોકો સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જાણો શું છે આખો મામલો.
સુપ્રીમ કોર્ટે કબૂતરોને દાણાં ખવડાવનારા લોકો સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. જાણો શું છે આખો મામલો.
બ્રિજ તૂટ્યાના એક મહિના પછી પણ તંત્ર વૈકલ્પિક રસ્તો ન બનાવતા હજારો કામદારો, વિદ્યાર્થીઓ, ખેડૂતોને અવરજવરમાં હાલાકી.
દલિત કિશોરને મોબાઈલનું વળગણ થઈ ગયું હતું. ફોન વિના તેને ક્યાંય ચેન પડતું ન હોવાથી ટ્રેન આવતા પાટા પર દોડી ગયો અને પગ કપાતા મોત થયું.
ધર્મની આડમાં ગુનેગારો કેવી રીતે પોતાના કુકર્મોને છુપાવીને લોકોની આસ્થા સાથે રમત કરતા હોય છે તેની આ વાત છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પોલીસે ઓપરેશન કલાનેમી હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે એક બળાત્કારીને પકડી પાડ્યો છે. આરોપી શીવજીનો વેશ ધારણ કરી કપાળમાં ત્રિપુંડ, ગળામાં માળા અને હાથમાં ત્રિશૂળ પહેરીને … Read more
ચાંદખેડા અમદાવાદમાં દલિત સમાજનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે પરંતુ છેલ્લાં 3 મહિનાથી અહીં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.