કોડીનારમાં ભીમસેના દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

Kodinar news

Dalit News: કોડીનારમાં 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ભીમસેના દ્વારા અનુસૂચિત જાતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.

વડોદરામાં 14 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

Vadodara 14 people embraced Buddhism renounced Hinduism

Buddhism News: વડોદરામાં ડૉ.આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિને 14 લોકોએ મનુવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો.

અમદાવાદમાં ‘આધુનિકતા અને બૌદ્ધ ધર્મ’ પર પરિસંવાદ યોજાયો

Ahmedabad News

Ahmedabad News: અમદાવાદમાં એમ.જે. લાયબ્રેરી ખાતે ડો.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને આધુનિકતા અને બૌદ્ધ ધર્મ વિશે બૌદ્ધિક પરિસંવાદ યોજાયો.

મહાપરિનિર્વાણ દિને દલિત યુવકે સવર્ણોની દાદાગીરી ખતમ કરી

Dalit News

Dalit News: ડૉ.આંબેડકરના મહાપરિનિર્વાણ દિને એક દલિત યુવકે ડો.આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ આપી. જાણીને ગર્વ થશે.