મેવાણીએ કહ્યું, ‘હિતેન્દ્ર પીઠડિયાને મારવાનો ફાંકો હોય તે કાઢી નાખે!’

Jignesh Mevani support Hitendra Peethadia

કોંગ્રેસ SC મોરચા પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાના સમર્થનમાં જિગ્નેશ મેવાણીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને શું ચેતવણી આપી?

ગોમતીપુરમાં 17 હજાર મતદારોના નામ કોણ કમી કરવા માંગે છે?

Gomtipur ahmedabad news

ગોમતીપુર વોર્ડમાં કોઈએ 17 હજાર મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ-7 ભરી દેતા મામલો કલેક્ટર સુધી પહોંચ્યો.

સુરેન્દ્રનગરના સાંકળીમાં ઉપસરપંચના ત્રાસથી કોળી યુવકનો આપઘાત

koli youth suicide

OBC News: બગદાણાની ઘટના હજુ તાજી છે ત્યાં સુરેન્દ્રનગરના સાંકળીમાં કોળી યુવકને ગામના કાઠી ઉપસરપંચે બજારમાં માર મારતા આપઘાત કરી લીધો.

યુપીનો ‘ઉમાશંકર પાંડે’ કેવી રીતે ‘સ્વામી અવિમુક્તેશ્વરાનંદ’ બન્યો?

Swami Avimukteshwarananda

યોગી-મોદી સામે પડનાર અને હિંદુ હોવા છતાં જેમને પ્રયાગરાજના માઘ મેળામાં સ્નાન કરતા રોક્યા અવિમુક્તેશ્વરાનંદ સ્વામી કોણ છે?

સુપ્રીમના જજે કહ્યું, ‘સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી થાય છે!’

justice ujjal bhuyan

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુયાને મંચ પરથી સ્વીકાર્યું કે, મોદી સરકારમાં સરકાર વિરુદ્ધ ચૂકાદો આપનાર જજની બદલી કરી દેવાય છે?