શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ‘જાતિવાદી’ છે?
એઆઈ સ્વતંત્ર રીતે વિચારતું નથી, તે ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. જો ડેટામાં જાતિવાદી પૂર્વગ્રહ હોય, તો એઆઈના જવાબો પણ પક્ષપાતી હોઈ શકે છે.
એઆઈ સ્વતંત્ર રીતે વિચારતું નથી, તે ઉપલબ્ધ ડેટા પર આધારિત છે. જો ડેટામાં જાતિવાદી પૂર્વગ્રહ હોય, તો એઆઈના જવાબો પણ પક્ષપાતી હોઈ શકે છે.
રાજ્યસભામાં કેન્દ્ર સરકારનો ચોંકાવનારો ખુલાસો. વર્ષ 2021 થી અત્યાર સુધી દેશની વિવિધ હાઈકોર્ટમાં નિયુક્ત 593 જજોમાં 80 ટકાથી વધુ જજો સવર્ણ.
ગાંધીનગરમાં મૃગેશ ગોહેલ લિખિત કબીર પરના પુસ્તકનું વિમોચન થયું. સાહિત્યકારોએ કબીરની વાણી અને સમાજસુધારણાના વિચારોને પ્રસ્તુત ગણાવ્યા.
દલિત યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારે યુવકનું આખું ઘર ફૂંકી માર્યું. યુવકનો પરિવાર રસ્તા પર આવી ગયો.
હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટના એન્જિનિયરે ફરિયાદ નોંધાવી છે કે, દલિત હોવાને કારણે તેને પાઈથન પ્રોજેક્ટથી દૂર રાખી સફાઈકામ સોંપી દેવાયું.