‘OBC માં ક્રીમીલેયર માત્ર માતાપિતાની આવકના આધારે નક્કી ન થઈ શકે’

Creamy layer in OBC quota

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ક્રિમી લેયરમાંથી OBC ઉમેદવારોને બાકાત રાખવાનો નિર્ણય ફક્ત માતાપિતાની આવક પર આધારિત ન હોઈ શકે. જાણો કોર્ટે શું તર્ક આપ્યો.

બળાત્કારી આસારામે અયોધ્યામાં VVIP સુવિધા સાથે રામ મંદિરના દર્શન કર્યા

Asaram visits Ram temple in Ayodhya

બળાત્કારી આસારામે VVIP દ્વારથી રામ લલ્લાના દર્શન કર્યા. ત્રણ કારમાં અયોધ્યા પહોંચ્યો હતો. આસારામે કહ્યું, તીર્થ સ્થળોના દર્શન કરવાથી નરકમાં નથી જવું પડતું.

વંચિત વર્ગના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના કરોડો રૂપિયા સરકારે વાપર્યા જ નહીં!

The government did not use SC OBC scholarships

રાજ્યસભામાં સામે આવેલા આંકડાઓ મુજબ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલા કરોડો રૂપિયા ખર્ચાયા જ નહીં. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી ગઈ.

રાજપૂતોની બીકે 24 દલિત પરિવારોએ ઘરને તાળાં મારી ભાગવું પડ્યું!

dalit news

હોળીમાં બાઈક હટાવવા મુદ્દે દલિતો-રાજપૂતો વચ્ચે મારામારીમાં રાજપૂત યુવકની હત્યા થઈ હતી. હવે પોલીસ ગમે ત્યારે દલિતવાસમાં આવીને યુવકોને ઉઠાવી જાય છે. દલિતોએ ઘર છોડ્યાં.

ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી છે, પણ ન્યાયાધીશો કેમ પૂર્વગ્રહી?

The goddess of justice is blindfolded

ન્યાય તોળનારા જજો પણ આ સમાજમાંથી જ આવે છે અને તેઓ દલિતો પરના અત્યાચારના કેસોમાં કેવા સંવેદનહીન ચૂકાદાઓ આપી ચૂક્યા છે તે જાણો ચંદુ મહેરિયા પાસેથી.

“15 દિવસમાં આરોપીને પકડો”, ભરત સોંદરવાના મોત મુદ્દે દલિતોમાં રોષ

death of Dalit leader Bharat Sondarwa

તાલાલાના જૂથળ ગામના દલિત આગેવાન ભરત સોંદરવાના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલવામાં પોલીસ ઢીલ દાખવતા દલિત સમાજ ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો.