‘OBC માં ક્રીમીલેયર માત્ર માતાપિતાની આવકના આધારે નક્કી ન થઈ શકે’
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ક્રિમી લેયરમાંથી OBC ઉમેદવારોને બાકાત રાખવાનો નિર્ણય ફક્ત માતાપિતાની આવક પર આધારિત ન હોઈ શકે. જાણો કોર્ટે શું તર્ક આપ્યો.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ક્રિમી લેયરમાંથી OBC ઉમેદવારોને બાકાત રાખવાનો નિર્ણય ફક્ત માતાપિતાની આવક પર આધારિત ન હોઈ શકે. જાણો કોર્ટે શું તર્ક આપ્યો.
બળાત્કારી આસારામે VVIP દ્વારથી રામ લલ્લાના દર્શન કર્યા. ત્રણ કારમાં અયોધ્યા પહોંચ્યો હતો. આસારામે કહ્યું, તીર્થ સ્થળોના દર્શન કરવાથી નરકમાં નથી જવું પડતું.
રાજ્યસભામાં સામે આવેલા આંકડાઓ મુજબ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવેલા કરોડો રૂપિયા ખર્ચાયા જ નહીં. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી ગઈ.
હોળીમાં બાઈક હટાવવા મુદ્દે દલિતો-રાજપૂતો વચ્ચે મારામારીમાં રાજપૂત યુવકની હત્યા થઈ હતી. હવે પોલીસ ગમે ત્યારે દલિતવાસમાં આવીને યુવકોને ઉઠાવી જાય છે. દલિતોએ ઘર છોડ્યાં.
ન્યાય તોળનારા જજો પણ આ સમાજમાંથી જ આવે છે અને તેઓ દલિતો પરના અત્યાચારના કેસોમાં કેવા સંવેદનહીન ચૂકાદાઓ આપી ચૂક્યા છે તે જાણો ચંદુ મહેરિયા પાસેથી.
તાલાલાના જૂથળ ગામના દલિત આગેવાન ભરત સોંદરવાના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલવામાં પોલીસ ઢીલ દાખવતા દલિત સમાજ ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો.