અયોધ્યામાં મહાયજ્ઞમાં ભીષણ આગ લાગી, 1251 હવન કુંડ બળીને ખાખ
Ayodhya fire: અયોધ્યાના રાજઘાટ પર શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મંડપ, હવન કુંડ બળીને ખાખ. યુપી સરકારના મંત્રીઓ, નેતાઓ હાજર રહેવાના હતા.
Ayodhya fire: અયોધ્યાના રાજઘાટ પર શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. મંડપ, હવન કુંડ બળીને ખાખ. યુપી સરકારના મંત્રીઓ, નેતાઓ હાજર રહેવાના હતા.
ગીર સોમનાથના નેસડામાં 12 વીઘા જમીન પચાવી પાડવા બે પિતરાઈ ભાઈઓએ બહેનની હત્યા કરી હાર્ટ એટેક આવ્યાનું નાટક રચ્યું, પ્રેમીની સતર્કતાથી પાપ છાપરે ચડી પોકાર્યું.
ADR ના તાજા રિપોર્ટ મુજબ વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને મળતા દાનમાં 161 ટકાનો ઉછાળો નોંધાયો છે. ભાજપ દાન મેળવવામાં પહેલા નંબર છે, પરંતુ BSP ક્યાં છે?
મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિરે પગપાળા જઈ રહેલા સંઘને અજાણ્યા વાહને અડફેટે લીધા; એક શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે મોત, અન્ય એકની હાલત ગંભીર.
અસામાજિક તત્વોએ રામ નવમીની રેલી બાદ ડો. આંબેડકરની પ્રતિમાના હાથમાં અને આસપાસ ભગવા ઝંડા બાંધી કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા હોબાળો મચ્યો.
દલિત યુવકે સવર્ણના ખેતરમાંથી પાણી પીતા હિંસા ફાટી નીકળી; 191 સામે ગુનો નોંધાયો. 21 લોકોની ધરપકડ, 32 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત.