અમદાવાદમાં દરબાર શખ્સે આદિવાસી પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો

Ahmedabad Adivasi Atrocity

Adivasi Atrocity: અમદાવાદના મેમ્કોમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા આદિવાસી કોન્સ્ટેબલ પર દરબાર શખ્સે દંડાથી હુમલો કર્યો, જાતિસૂચક ગાળો ભાંડી, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ.

અમદાવાદ જગન્નાથ મંદિરની રૂ.60 કરોડની જમીન ટ્રસ્ટીઓએ વેચી મારી!

Ahmedabad Jagannath Temple

અમદાવાદના જગન્નાથ મંદિરની ₹60 કરોડની જમીન મંદિરના ટ્રસ્ટીઓએ બારોબાર વેચી મારી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. જાણો કેવી રીતે રોકડી કરી લીધી હોવાની ચર્ચા છે.

દલિત મતો મેળવવા ભાજપ ડો.આંબેડકરની પ્રતિમાઓ માથે છત્રી લગાવશે

Dr BR Ambedkar Statue Development Scheme

2027ની ચૂંટણીમાં દલિત મતો મેળવવા ભાજપે ‘ડૉ. આંબેડકર મૂર્તિ વિકાસ યોજના’ અમલમાં મૂકી છે. શું બાબાસાહેબની પ્રતિમા પર છત્રી લગાવવાથી દલિતો રાજી થઈને મત આપી દેશે?

ધ્રાંગધ્રામાં AAP પ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

AAP president in Dhrangadhra atrocity

Atrocity News: ધ્રાંગધ્રામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના સાથી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જાણો શું છે મામલો.

દલિત સગીરાએ છેડતીથી કંટાળી ડીઝલ છાંટી આત્મદહન કર્યું

ambulance fire in Modasa

Dalit News: દલિત સગીરાની ટપોરીઓ છેડતી કરતા હતા, સગીરાએ પોલીસને જાણ કરતા ટપોરીઓ ઘેર આવીને ધમકી આપતા હતા. ડરી ગયેલી સગીરાએ ડીઝલ છાંટી આત્મદાહનું પગલું ભર્યું.