ગર્ભવતી દલિત મહિલાની 19 લોકોના ટોળાએ માર મારી હત્યા કરી
ગર્ભવતી દલિત મહિલા સાથે કોલસા મુદ્દે વિવાદ થતા 19 લોકોના ટોળાએ માર મારી નિર્મમપણે માર મારી મોતને ઘાટ ઉતારી દીધી. 6 લોકોની ધરપકડ.
ગર્ભવતી દલિત મહિલા સાથે કોલસા મુદ્દે વિવાદ થતા 19 લોકોના ટોળાએ માર મારી નિર્મમપણે માર મારી મોતને ઘાટ ઉતારી દીધી. 6 લોકોની ધરપકડ.
યુપીની યોગી સરકારે લખનઉ સ્થિત ડૉ. આંબેડકર મહાસભા પરિસરમાંથી બાબાસાહેબના અસ્થિ કલશ અને પ્રતિમાને ઐશબાગ સ્મારકમાં ખસેડવાનું નક્કી કરતા મામલો ગરમાયો.