ચોરીના આરોપમાં ટોળાએ બે દલિત યુવકોની માર મારીને હત્યા કરી
ચોરીની શંકાના આધારે બે દલિત યુવકોને ટોળાએ લાકડી-ડંડાથી નિર્દયતાપૂર્વક માર માર્યો, બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
ચોરીની શંકાના આધારે બે દલિત યુવકોને ટોળાએ લાકડી-ડંડાથી નિર્દયતાપૂર્વક માર માર્યો, બંનેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
બોટાદના બુદ્ધિસ્ટ મિલિંદ બૌદ્ધની થાઈલેન્ડની ઈન્ટરનેશનલ કોલેજમાં માસ્ટર ડિગ્રી માટે પસંદગી થઈ છે. તેઓ આગામી 7 જુલાઈએ ઉચ્ચ અભ્યાસ માટે રવાના થશે.
દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં પોલીસના અત્યાચારને કારણે મોત થઈ ગયું હતું. પરિવારે ન્યાય માટે 101 દિવસ સુધી મૃતદેહ ન સ્વીકાર્યો.