પાલિતાણાના ઘેટીમાં દલિતોના વાળ ન કાપનારા વાળંદોએ માફી માંગી
ભાવનગરના ઘેટી ગામે દલિતોના વાળ કાપવાનો ઇનકાર કરતા વાળંદોએ એટ્રોસિટીની ચીમકી બાદ જાહેરમાં માફી માંગી દલિતોના બાલ-દાઢી કરવાનું શરૂ કર્યું.
ભાવનગરના ઘેટી ગામે દલિતોના વાળ કાપવાનો ઇનકાર કરતા વાળંદોએ એટ્રોસિટીની ચીમકી બાદ જાહેરમાં માફી માંગી દલિતોના બાલ-દાઢી કરવાનું શરૂ કર્યું.
મોહન યાદવ મુખ્યમંત્રી બનતા જ તેમના પરિવારે ઉજ્જૈનમાં રૂ. 45 કરોડમાં 168 એકર જમીન ખરીદી હતી, હવે ત્યાંથી હાઈવે નીકળશે અને ભાવ રાતોરાત વધી જશે.