દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!
કર્ણાટકના દલિત નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરના ગૃહ જિલ્લા તુમકુરૂમાં દલિતો પાસે હાથથી મેલું ઉપાડવાનું અમાનવીય કામ કરાવાતું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.
કર્ણાટકના દલિત નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરના ગૃહ જિલ્લા તુમકુરૂમાં દલિતો પાસે હાથથી મેલું ઉપાડવાનું અમાનવીય કામ કરાવાતું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.
નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી પોતાના જ મંત્રાલય હસ્તકની યોજનામાંથી મોટી રકમની સબસિડી મેળવીને વિવાદોમાં ઘેરાયા છે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક ખોજી અહેવાલમાં દાવો કરાયો છે કે મંત્રીને કાકડીની વ્યાવસાયિક ખેતી માટે ₹99.03 લાખની સરકારી સબસિડી ફાળવવામાં આવી છે. આ ઉપરાંત એક વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારના પરિવારને પણ … Read more
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર મહંત યતિ નરસિંહાનંદે તેમના પર અંગત જીવનને લઈને અત્યંત અભદ્ર આક્ષેપો કર્યા છે.
અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા! બીમારી મટાડવાના નામે મૌલવીએ તાંત્રિક વિધિ દરમિયાન દલિત યુવકની જીભ કાપી નાખતા દર્દનાક મોત.