‘ચંપત રાયના બોયફ્રેન્ડ હોય છે, છોકરાઓ વિના ઉંઘ નથી આવતી!’
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર મહંત યતિ નરસિંહાનંદે તેમના પર અંગત જીવનને લઈને અત્યંત અભદ્ર આક્ષેપો કર્યા છે.
રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર મહંત યતિ નરસિંહાનંદે તેમના પર અંગત જીવનને લઈને અત્યંત અભદ્ર આક્ષેપો કર્યા છે.
રામ મંદિરમાંથી 200 કરોડ રૂપિયા જ નહીં પરંતુ 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો પણ ગુમ થઈ હોવાની મંદિરના સેક્રેટરી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ.