‘ચંપત રાયના બોયફ્રેન્ડ હોય છે, છોકરાઓ વિના ઉંઘ નથી આવતી!’

Champat Rai

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર મહંત યતિ નરસિંહાનંદે તેમના પર અંગત જીવનને લઈને અત્યંત અભદ્ર આક્ષેપો કર્યા છે.

રામ મંદિરમાંથી 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો ગુમ થઈ ગઈ!

Ram Mandir Donation Scam

રામ મંદિરમાંથી 200 કરોડ રૂપિયા જ નહીં પરંતુ 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો પણ ગુમ થઈ હોવાની મંદિરના સેક્રેટરી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ.