ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને મજૂરોના મોત ક્યારે અટકશે?
મહેમુદપુરાથી વિશાખાપટનમ સુધી ઔદ્યોગિક અકસ્માતોમાં શ્રમિકો હોમાઈ રહ્યા છે. શું આ માત્ર અકસ્માત છે કે માલિકોની ગંભીર બેદરકારી?
મહેમુદપુરાથી વિશાખાપટનમ સુધી ઔદ્યોગિક અકસ્માતોમાં શ્રમિકો હોમાઈ રહ્યા છે. શું આ માત્ર અકસ્માત છે કે માલિકોની ગંભીર બેદરકારી?
માનગઢ ધામ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્રના આદિવાસીઓ માટે શૌર્યનું પ્રતિક છે. મોદી સરકારે તેને રાષ્ટ્રીય સ્મારક ગણવાનો ઈનકાર કરી દીધો છે.
સંત રવિદાસ સમરસતા અભિયાન શરૂ કરી ભાજપે નવો રાજકીય દાવ ખેલ્યો છે. આગામી દિવસોમાં ક્યા રાજ્યોમાં ચૂંટણી છે તેના પર નજર કરશો તો મામલો વધુ સમજાશે.