સંત રવિદાસ પ્રત્યે ભાજપને કેમ અચાનક પ્રેમ ઉભરાયો છે?
સંત રવિદાસ સમરસતા અભિયાન શરૂ કરી ભાજપે નવો રાજકીય દાવ ખેલ્યો છે. આગામી દિવસોમાં ક્યા રાજ્યોમાં ચૂંટણી છે તેના પર નજર કરશો તો મામલો વધુ સમજાશે.
સંત રવિદાસ સમરસતા અભિયાન શરૂ કરી ભાજપે નવો રાજકીય દાવ ખેલ્યો છે. આગામી દિવસોમાં ક્યા રાજ્યોમાં ચૂંટણી છે તેના પર નજર કરશો તો મામલો વધુ સમજાશે.
ભીમ આર્મી ચીફ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સત્તામાં આવ્યે એન્જિનિયરિંગ અને MBBS સહિતનું ઉચ્ચ શિક્ષણ મફત કરવાની મોટી જાહેરાત કરી છે.