દલિત યુવકને 6 ગૌરક્ષકોએ માર મારી ગોબર ખવડાવ્યું!

Dalit youth beaten up by six gau rakshaks and fed cow dung

દલિત યુવકને 6 ગૌરક્ષક ગુંડાઓએ માર મારી બળજબરીથી ગોબર ખવડાવ્યું. કથિત ગૌરક્ષકો બજરંગ દળના કાર્યકરો હોવાનું સામે આવ્યું છે.

વાવના મોરીખાના દલિત યુવકનું મોત કેમ રહસ્યમય બનતું જાય છે?

Morikha Dalit youth Lakhiram Parmar case update

વાવના મોરીખાના દલિત યુવક લખીરામ પરમારના રહસ્યમય મોત બાદ ત્રણ મહિને કબર ખોદી મૃતદેહ રી-પીએમ માટે મોકલાતા અનેક સવાલો ઊભા થયા છે.