દલિત યુવકને 6 ગૌરક્ષકોએ માર મારી ગોબર ખવડાવ્યું!
દલિત યુવકને 6 ગૌરક્ષક ગુંડાઓએ માર મારી બળજબરીથી ગોબર ખવડાવ્યું. કથિત ગૌરક્ષકો બજરંગ દળના કાર્યકરો હોવાનું સામે આવ્યું છે.
દલિત યુવકને 6 ગૌરક્ષક ગુંડાઓએ માર મારી બળજબરીથી ગોબર ખવડાવ્યું. કથિત ગૌરક્ષકો બજરંગ દળના કાર્યકરો હોવાનું સામે આવ્યું છે.
વાવના મોરીખાના દલિત યુવક લખીરામ પરમારના રહસ્યમય મોત બાદ ત્રણ મહિને કબર ખોદી મૃતદેહ રી-પીએમ માટે મોકલાતા અનેક સવાલો ઊભા થયા છે.