આદિવાસી સગર્ભા પ્રસૂતિ માટે 6 કિલોમીટર ચાલીને જતા મોત થયું!

Adivasi News

આદિવાસી સગર્ભા પ્રસૂતિ માટે ગામથી 6 કિ.મી. પગપાળા દવાખાને સારવાર માટે જતા તેનું મોત થઈ ગયું.

જાદુ-ટોણાંની શંકામાં આદિવાસી દંપતિને ઘરમાં જીવતું સળગાવી દીધું!

Adivasi News

આદિવાસી દંપતિ જાદુ-ટોણાં કરતું હોવાની આશંકામાં ટોળાંએ તેમના પર હુમલો કરી ઘરમાં જ જીવતા સળગાવી દીધું!

પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી આદિવાસી પદયાત્રા અટકી

Adivasi News

Adivasi News: જાતિના દાખલાઓ મુદ્દે નીકળેલી આદિવાસી સમાજની પાલનપુરથી ગાંધીનગર સુધીની યાત્રાને પોલીસે અધવચ્ચે અટકાવી.

‘સરકારને અમે આદિવાસી ન લાગતા હોઈએ તો DNA ટેસ્ટ કરાવો’

Adivasi News

Adivasi News: ઉત્તર ગુજરાતના આદિવાસીઓ જાતિના દાખલા સહિતની માંગણીઓનો ઉકેલ ન આવતા પાલનપુરથી ગાંધીનગર આવવા નીકળ્યો.

વાંસદામાં આદિવાસી વિદ્યાર્થીઓ મહિના પછી પણ પાઠ્યપુસ્તકોથી વંચિત

Vansda news

Adivasi News: ગુજરાત સરકાર એકબાજુ ભણશે ગુજરાતનું સૂત્ર આપી રહી છે, બીજી બાજુ આદિવાસી પટ્ટામાં સમયસર પુસ્તકો પહોંચતા નથી.

એમ્બ્યુલન્સ ન હોવાથી પુત્રના શબને પિતા થેલામાં ભરી ઘરે પહોંચ્યાં

Adivasi News

Adivasi News: એમ્બ્યુલન્સ ન મળતા ગરીબ આદિવાસી પિતા 4 મહિનાના પુત્રનો મૃતદેહને થેલામાં ભરી ઘેર લઈ જવા મજબૂર બન્યાં.

‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’

IAS Minakshi Singh

IAS Minakshi Singh: આદિવાસી AIS એ જાતિવાદ સામે લડવાની વાત કરી તો મનુમીડિયાએ તેમને જ ‘જાતિવાદી’ બનાવી દીધાં!

વઘઈના ડોકપાતળમાં 135 આદિવાસી બાળકો ઝાડ નીચે ભણે છે

Adivasi News

Adivasi News: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ડોકપાતળ ગામે છેલ્લાં ઘણાં સમયથી કોઈપણ પ્રકારની સુવિધા વિના ઝાડ નીચે ભણે છે.

નસવાડીમાં આદિવાસી બાળકો 13 વર્ષથી ઝૂંપડામાં બેસી ભણે છે!

Naswadi News

Adivasi News: નસવાડીના જેલમગઢમાં 13 વર્ષથી આંગણવાડીનું બાંધકામ પુરું ન થતા આદિવાસી બાળકો ઝૂંપડામાં બેસી ભણે છે.

‘ગુજરાતના નિર્માણના પાયામાં આદિવાસીઓનો લોહી-પરસેવો છે’

Gujarat danta news

Adivasi News: બનાસકાંઠાના પાડલીયામાં આદિવાસીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આક્રમક.