ગાંધીધામમાં 150 પરિવારો 40 વર્ષથી પાયાની સુવિધાથી વંચિત
ગાંધીધામમાં 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ ઝંખતા 150 પરિવારોની વ્યથા NHRC પહોંચી, 2-3 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં થશે સુનાવણી.
ગાંધીધામમાં 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ ઝંખતા 150 પરિવારોની વ્યથા NHRC પહોંચી, 2-3 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં થશે સુનાવણી.
દાણીલીમડામાં એક વર્ષ પહેલા ગંદા પાણીને કારણે ફાટી નીકળેલા રોગચાળા અંગે માનવાધિકાર પંચે ગુજરાતના અધિકારીઓને નોટિસ ફટકારી છે.