ગાંધીધામમાં 150 પરિવારો 40 વર્ષથી પાયાની સુવિધાથી વંચિત

Gandhidham deprived of basic amenities

ગાંધીધામમાં 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ ઝંખતા 150 પરિવારોની વ્યથા NHRC પહોંચી, 2-3 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં થશે સુનાવણી.

દાણીલીમડાના રોગચાળા અંગે NHRC નું સચિવ, કલેક્ટર, AMC ને તેડું

Danilima ahmedabad news

દાણીલીમડામાં એક વર્ષ પહેલા ગંદા પાણીને કારણે ફાટી નીકળેલા રોગચાળા અંગે માનવાધિકાર પંચે ગુજરાતના અધિકારીઓને નોટિસ ફટકારી છે.