રામ મંદિરમાંથી લાખોનું દાન ચોરી બ્રાહ્મણ યુવકે ભાઈના લગ્ન કરાવ્યા

Ayodhya Ram temple donation scam

રામ મંદિરના દાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર અવિનાશ શુક્લાએ દાનના પૈસાથી ભાઈના લગ્ન કરાવ્યા અને મોંઘી SUV ખરીદી હોવાની કબૂલાત કરી છે.

રામ મંદિરમાંથી ૨૦૦ કરોડનું દાન ચોરાયું! 50 કર્મચારીઓ રડારમાં

Ayodhya Ram temple donation scam

અયોધ્યાના રામ મંદિરના દાનમાંથી રૂ. ૨૦૦ કરોડની ચોરી થયાની આશંકા છે, 50 કર્મચારીઓ પર શંકા છે, 5 લોકો પાસેથી 2 કરોડ ઝડપાયા.