શા માટે દરેક રાજકારણી Kanshi Ram જેવી સફળતા ઈચ્છે છે?

Kanshi Ram

આજે સ્થિતિ એ છે કે દરેક ભારતીય રાજનેતાને માન્યવર કાંશીરામ જેવી સફળતા મેળવવી છે. એવું તે શું છે માન્યવરની રાજકીય કરિયરમાં કે દરેકને ત્યાં સુધી પહોંચવું છે?

Kanshi Ram : દલિત શક્તિનું રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા

Kanshi Ram

કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.

‘દીના, તને 14મી એપ્રિલની જાહેર રજા અને નોકરી બંને અપાવીશ..’

Dina Bhana Valmiki with kanshiram

એક સફાઈ કામદાર Dina Bhana Valmiki એ માન્યવર Kanshiram ને Dr. ambedkar ના વિચારોનો પરિચય કરાવ્યો તે આખો ઘટનાક્રમ બહુજન ઈતિહાસનું એક અમર પ્રકરણ છે. તમે પણ વાંચો.