ભાવનગર સિવિલમાં ખોટું લોહી ચડાવતા દલિત પ્રસૂતાનું મોત
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં A નેગેટિવને બદલે B નેગેટિવ બ્લડ ચડાવતા દલિત પ્રસૂતાનું મોત થયું. પોલીસે સમરી રિપોર્ટ ભર્યો, એટ્રોસિટી કોર્ટે ચાર્જશીટનો આદેશ કર્યો.
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં A નેગેટિવને બદલે B નેગેટિવ બ્લડ ચડાવતા દલિત પ્રસૂતાનું મોત થયું. પોલીસે સમરી રિપોર્ટ ભર્યો, એટ્રોસિટી કોર્ટે ચાર્જશીટનો આદેશ કર્યો.
ભાવનગર: ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રાત્રે વોકિંગ કરવા નીકળેલા એક દલિત દંપતીના કેટલાક દરબાર શખ્સોએ ‘અહીં કેમ ફરો છો? આ દરબારોનો એરિયા છે’ કહીને જાતિસૂચક અપશબ્દો કહી, ગાળો ભાંડી માર માર્યો હતો. 21મી સદીમાં પણ જ્ઞાતિવાદનું ઝેર કેટલું ઊંડું છે તેનો પુરાવો આ ઘટના પરથી મળે છે. મામલો શું હતો? નીલમબાગ પોલીસ મથકેથી પ્રાપ્ત સત્તાવાર વિગતો … Read more
Dalit News: ભાવનગરના તળાજામાં દલિત પરિવારની કાર સાંકડા રસ્તે સામે આવી જતા જાતિવાદી ગુંડાએ દાદાગીરી કરી.
ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં યુવતીની લગ્નના દિવસે જ તેના ભાવિ પતિએ લોખંડના પાઈપના ઘા ઝીંકીની હત્યા કરી નાખી.
રિક્ષા ચલાવી પેટિયું રળતા દલિત યુવકને ચાર શખ્સોએ ‘તમે કેવા?’ પૂછીને પાઈપના 35 જેટલા ઘા ઝીંકી દેતા ચકચાર મચી ગઈ છે.