રામ મંદિરમાંથી 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો ગુમ થઈ ગઈ!

Ram Mandir Donation Scam

રામ મંદિરમાંથી 200 કરોડ રૂપિયા જ નહીં પરંતુ 1,250 સોના, ચાંદી, હીરા જડિત ઈંટો પણ ગુમ થઈ હોવાની મંદિરના સેક્રેટરી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ.

રામ મંદિરનું દાન ગણનાર બ્રાહ્મણના ઘરેથી છાણામાં છુપાવેલા રૂ. 10 લાખ મળ્યાં

Ram Mandir Donation Scam

રામ મંદિરમાં દાન ગણવાનું કામ કરનાર બે શખ્સોએ લાખો રૂપિયા ચોર્યા. 20 હજાર પગારમાં એક શખ્સે 1.5 કરોડની જમીન ખરીદી, બીજાએ 40 લાખનો પ્લોટ ખરીદ્યો.