દલિત પરિવાર મંદિર માટે દાન ન આપતા સવર્ણોએ લોહીલુહાણ કરી નાખ્યો
ગરીબ દલિત પરિવાર મંદિર માટે 2 ક્વિન્ટલ ઘઉં દાન આપી શકતા સવર્ણોએ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો. મહિલાઓ અને બાળકો સહિત પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ.
ગરીબ દલિત પરિવાર મંદિર માટે 2 ક્વિન્ટલ ઘઉં દાન આપી શકતા સવર્ણોએ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો. મહિલાઓ અને બાળકો સહિત પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ.
Dalit News: દલિત યુવકને સ્માર્ટફોન વાપરતો જોઈ જાતિવાદી તત્વોએ જાતિસૂચક અપશબ્દો કહી જૂતા વડે નિર્દયતાથી માર માર્યો.
સસ્તા અનાજની દુકાને ગામલોકો અને દુકાનદાર વચ્ચે ઝઘડો થતા. RSS-BJP સાથે જોડાયેલા દુકાનદારે 19 વર્ષના નિર્દોષ દલિત યુવકને ગોળી મારી દીધી.