દલિત પરિવાર મંદિર માટે દાન ન આપતા સવર્ણોએ લોહીલુહાણ કરી નાખ્યો
ગરીબ દલિત પરિવાર મંદિર માટે 2 ક્વિન્ટલ ઘઉં દાન આપી શકતા સવર્ણોએ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો. મહિલાઓ અને બાળકો સહિત પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ.
ગરીબ દલિત પરિવાર મંદિર માટે 2 ક્વિન્ટલ ઘઉં દાન આપી શકતા સવર્ણોએ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો. મહિલાઓ અને બાળકો સહિત પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ.