તેલંગાણામાં SC પેટાવર્ગીકરણ લાગુ, કોંગ્રેસે 14મી એપ્રિલે જ દલિતોની પીઠમાં ઘા કર્યો?
તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે ડો.આંબેડકરની જન્મજયંતીના દિવસે જ SC પેટાવર્ગીકરણ કાયદો લાગુ કરી કરોડો દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે?
તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે ડો.આંબેડકરની જન્મજયંતીના દિવસે જ SC પેટાવર્ગીકરણ કાયદો લાગુ કરી કરોડો દલિતોની પીઠમાં ખંજર ભોંક્યું છે?
દલિત નેતા રામજી મંદિરમાં દર્શન કરવા ગયા તો ભાજપ નેતાએ કહ્યું કે, ‘મંદિર અપવિત્ર થઈ ગયું, તેને પવિત્ર કરવું પડશે.’ પછી મંદિરમાં ગંગાજળ છાંટ્યું.
ADR Report: ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં રાજકીય પક્ષોને કુલ રૂ. 404.512 કરોડનું દાન મળ્યું છે. જેમાંથી 99 ટકા જેટલું દાન એકલા ભાજપને મળ્યું છે.
Telangana ના મુખ્યમંત્રીએ OBC માટે 42 ટકા અનામતની જાહેરાત કરી છે, જે પહેલા 23 ટકા હતી. હવે અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 42 ટકા બેઠકો OBC માટે અનામત રહેશે.
કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ 24માંથી 16 બેઠક જીતીને એકલા હાથે ભાજપ અને કોંગ્રેસને ધૂળ ચાટતા કરી દીધાં છે.
કોંગ્રેસના નેતા Udit Raj એ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો Mayawati વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.
કૉંગ્રેસના શાસનના 15 વર્ષ અને આપના 11 વર્ષના શાસનમાં કમ સે કમ એક મુસ્લિમ મંત્રીનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો. પણ 27 વર્ષ બાદ એકેય મુસ્લિમ મંત્રી નહીં હોય.
અરવિંદ કેજરીવાલ પર નજર રાખનારા કેટલાક વિશ્લેષકોના મતે ભાજપ-કૉંગ્રેસે નહીં, ખુદ કેજરીવાલે જ ‘કેજરીવાલ’ને હરાવ્યા છે.તેમને મોટી હાર મળી છે.
Delhi Election Result 2025 LIVE: દિલ્હી વિધાનસભાની ચૂંટમીના શરૂઆતના પરિણામો આવી રહ્યાં છે, જાણો મતદારો કઈ દિશામાં વળ્યાં છે.
બહુ ઓછાં લોકોનું એ દિશામાં ધ્યાન ગયું છે કે, સેક્યુલર ભારત દેશમાં આ પહેલી એવી સરકાર છે, જેની કેબિનેટમાં દેશના 20 કરોડ મુસ્લિમોનું કોઈ પ્રતિનિધિત્વ નથી.