લોકશાહી પરનું સંકટ ગુજરાતીઓ 30 વર્ષથી અનુભવે છેઃ ડૉ. લક્ષ્મણ યાદવ
અમદાવાદમાં પોતાના બે પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં ડૉ. આંબેડકરના વિચારો અને બહુજન સમાજની આઝાદી પર પ્રો. ડૉ. લક્ષ્મણ યાદવનું ધમાકેદાર ભાષણ.
અમદાવાદમાં પોતાના બે પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં ડૉ. આંબેડકરના વિચારો અને બહુજન સમાજની આઝાદી પર પ્રો. ડૉ. લક્ષ્મણ યાદવનું ધમાકેદાર ભાષણ.
Telangana ના મુખ્યમંત્રીએ OBC માટે 42 ટકા અનામતની જાહેરાત કરી છે, જે પહેલા 23 ટકા હતી. હવે અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 42 ટકા બેઠકો OBC માટે અનામત રહેશે.