દલિત વરરાજાને મંદિરમાં પ્રવેશ ન મળ્યો, ફરિયાદ કરતા સામાજિક બહિષ્કાર કરાયો
દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.
દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં પત્ની સાથે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જાતિવાદી તત્વોએ મંદિરમાં પ્રવેશવા ન દીધાં. ફરિયાદ કરી તો સામાજિક બહિષ્કાર કર્યો.