અમદાવાદમાં ‘પુના કરારની અસર અને ઉકેલ’ મુદ્દે ચિંતન શિબિર યોજાઈ
અમદાવાદના બાપુનગર ખાતે ‘પુના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ’ વિષય પર યોજાયેલી તાલીમ શિબિરમાં વક્તાઓ મયૂર વાઢેર અને જગદીશ સોલંકીએ ગહન ચિંતન રજૂ કર્યું.
અમદાવાદના બાપુનગર ખાતે ‘પુના કરાર: ઇતિહાસ, અસર અને ઉકેલ’ વિષય પર યોજાયેલી તાલીમ શિબિરમાં વક્તાઓ મયૂર વાઢેર અને જગદીશ સોલંકીએ ગહન ચિંતન રજૂ કર્યું.
‘આ તો ચોર છે…’ કહી દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઢોર માર મારી, જાતિસૂચક ગાળો ભાંડી. તેની માતા-બહેનને પણ બંધક બનાવી હુમલો કર્યો.
Untouchability News: સરહદે દુશ્મનો સામે લડનાર દલિત સૈનિકના મર્યા પછી તેની જાતિ નડી. અંતિમ સંસ્કારમાં આવેલા શોકાતુર સ્વજનો સાથે ગામલોકોએ આભડછેટ રાખી.
સરપંચના ટેકેદારે સોશિયલ મીડિયા પર દલિતોને મત ન આપવા બદલ ‘હિસાબ’ કરવાની ખુલ્લી ધમકી આપી. આ કેવી લોકશાહી કહેવાય?
વાળંદો દલિતોના વાળ કાપતા નથી. સરકારે વાળંદોને વિનંતી કરી છતાં તેઓ માન્યા નહીં. એટ્રોસિટીનો કાયદો ચલાવવાને બદલે સરકારે દલિતો માટે અલગ સલૂન ખોલ્યા.
ડીજે વગાડવા મુદ્દે મુસ્લિમ સમાજના 15 થી 20 લોકોનું ટોળું લાકડીઓ, ડંડા અને ધારદાર હથિયારો સાથે દલિત પરિવારના ઘરે ધસી આવ્યું અને હુમલો કરી દીધો.
દલિત મહિલા મંદિરમાં પ્રવેશતા જાતિવાદી તત્વોએ હુમલો કર્યો. હુમલામાં મહિલાની નાનકડી બાળકીને ગંભીર ઈજા થતા મોત થઈ ગયું.
દલિત યુવક પર કબૂતર ચોરીની શંકા રાખી અસામાજિક તત્વોએ અપહરણ કરી ઢોર માર માર્યો અને વીડિયો વાયરલ કરતા ચકચાર મચી છે.
દલિત વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે 20 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો. વિદ્યાર્થીની ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો. તબિયત લથડતા તેની માતાને ઘટનાની જાણ થઈ.
બેટરી ચોરીની શંકામાં 22 વર્ષીય દલિત યુવકને ટોળાએ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન યુવકનું મોત થતા ચકચાર મચી.