દલિત યુવકના હત્યારા 8 લોકોની આજીવન કેદ સુપ્રીમે યથાવત રાખી
તમિલનાડુના પહેલા ઓનર કિલીંગ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ 9 આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત રાખી જાતિવાદી તત્વોની સાન ઠેકાણે લાવી દીધી છે.
તમિલનાડુના પહેલા ઓનર કિલીંગ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ 9 આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત રાખી જાતિવાદી તત્વોની સાન ઠેકાણે લાવી દીધી છે.
દલિતોને સ્મશાન માટે ફાળવેલી જમીન પર સવર્ણોએ ગેરકાયદે કબ્જો જમાવ્યો હતો. પરિણામે દલિત યુવકનો મૃતદેહ 6 કલાક સુધી રસ્તા વચ્ચે મૂકી રાખવો પડ્યો.
પરંપરા મુજબ દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હતા. જે ગામની મનુવાદી સવર્ણ મહિલાને ગમ્યું નહોતું. તેણે પથ્થર ઉપાડીને સીધો વરરાજાને મારી દીધો હતો.
દલિત પરિવારોનો ‘વાંક’ માત્ર એટલો જ હતો કે તેમણે વિધાનસભાની ચૂંટણીમાં સવર્ણોએ નક્કી કરેલા ઉમેદવારને બદલે પોતાને ગમતા ઉમેદવારોને મત આપ્યો હતો.
ગામના જ બે શખ્સો દલિત યુવકને મજૂરી કરવાના બહાને ઘરેથી લઈ ગયા અને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. મજૂરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
દલિત વસ્તીમાં બે જગ્યાએ આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળી ગયા, 38 વિઘા ઘઉં અને 300 સાગના વૃક્ષો રાખ થઈ ગયા.
આરોપીઓએ દલિત સગીરાનું અપહરણ કરી તેને એક રૂમમાં ગોંધી રાખી હતી. જ્યાં મહિનાઓ સુધી તેનું જાતીય શોષણ કર્યું અને વીડિયો બનાવ્યા.
દલિત વરરાજા પોલીસ સાથે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા પણ જાતિવાદી ગામલોકો મંદિરની સામે ઉભા રહી ગયા અને વરરાજાને અંદર ન ઘૂસવા દીધાં.
ક્ષત્રિય યુવતીને મૃતક દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેનો બદલો લેવા માટે યુવતીના પરિવારે હુમલો કરાવી યુવકને મોત ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ લાગ્યો છે.
આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.