200 પોલીસની સુરક્ષા વચ્ચે બે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો
ગામના જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને આવશે તેના પર હુમલો કરીશું તેવી ધમકી આપી હતી.
ગામના જાતિવાદી તત્વોએ દલિત વરરાજા ઘોડી પર બેસીને જાન લઈને આવશે તેના પર હુમલો કરીશું તેવી ધમકી આપી હતી.
ત્રણ દલિત કિશોરોને ગામના 60 જેટલા લોકોના ટોળાએ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આ અપમાનથી એક છોકરાએ ઝેર પી લીધું.
ખંભાતના મીતલીમાં વણકરોના કૂવામાં અસામાજિક તત્વો દ્વારા શૌચ કરી જવા મામલે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને રજૂઆત કરાઈ છે.
વાસનામાં અંધ આરોપીએ અઢી વર્ષની માસૂમ બાળકીના ગાલ પર એટલા જોરથી બટકો ભર્યો હતો કે બાળકીનો ગાલ કપાઈને અલગ થઈ ગયો હતો.
કેબિનેટનો આ નિર્ણય 31 માર્ચ, 2020 સુધી દલિતોએ સ્વરોજગાર કે અન્ય જરૂરિયાતો માટે કોર્પોરેશન પાસેથી લીધેલી લોન પર લાગુ પડશે.
મહિલા IAS નો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ દલિત વિદ્યાર્થીઓને ટોઈલેટ સાફ કરવાનું જણાવી રહ્યાં છે. મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ મળી.
ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચારો મુદ્દે એક શબ્દ પણ ન બોલતા અનાતમ સીટ પર ચૂંટાયેલા દલિત ધારાસભ્યો અને સાંસદો સામે સુરતમાં વિરોધ.
ધો.10ની બોર્ડની પરીક્ષામાં દલિત સમાજની ત્રણ દીકરીઓએ 99 ટકા મેળવીને ટોપ 10માં સ્થાન મેળવી મનુવાદીઓની બોલતી બંધ કરી દીધી છે.
દલિતોની સ્પષ્ટ વાત, “તમે ડો.આંબેડકરની રેલી તમારા ઘરેથી ન નીકળવા દીધી, તો અમે તમારા ભગવાનની યાત્રાને અમારા ઘર પાસેથી કેમ નીકળવા દઈએ.”
પટેલ શખ્સે દલિત સાધુના આશ્રમમાં જઈને ચિકન બનાવવા માટે વાસણ માંગ્યું હતું. સાધુએ ના પાડતા તેના જ ત્રિશૂળથી હુમલો કરી દીધો.