દલિત યુવકે પાણી પીતા દુકાનદારે એટલો માર્યો કે 12 દિવસ સારવાર લેવી પડી

dalit news

દલિત યુવકે ક્લિનિક બહાર રાખેલા વાસણમાંથી પાણી પીતા દુકાનદારે એટલો માર માર્યો કે 12 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી.

પાંચ પોલીસ સ્ટેશનના કાફલા વચ્ચે દલિત યુવકની જાન નીકળી

Dalit grooms

દલિત યુવકની જાનના રૂટ બાબતે સર્જાયેલા ઉગ્ર વિવાદ બાદ પાંચ પોલીસ સ્ટેશનના કાફલાની વચ્ચે જાન માંડવા સુધી પહોંચી.

રાપરમાં કુલર બદલવા બાબતે દુકાનદારે દલિત મહિલાને થપ્પડો મારી

Rapar atrocity filed

રાપરના માલીચોકમાં ગેરંટીનું કુલર બદલવાનો આગ્રહ રાખતી દલિત મહિલાને દુકાનદારે જાતિસૂચક અપશબ્દો કહી થપ્પડ મારતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો.

દલિત યુવકે કામ કરવાની ના પાડતા વીજ કરંટ આપી હત્યા

dalit news

દલિત યુવકે કામ કરવાની ના પાડતા જાતિવાદી ગુંડાઓએ તેનું મોટરસાઇકલ પર અપહરણ કરી, વીજ ટ્રાન્સફોર્મર સાથે અડાડી કરંટ આપી મોતને ઘાટ ઉતાર્યો.

દલિત મહિલા રસોઈયા બનતા ગામલોકોએ આંગણવાડીને તાળું મારી દીધું

dalit news

દલિત મહિલાને રસોઈયા તરીકે નિયુક્ત કરાતા ગામલોકોએ વિરોધ નોંધાવી છેલ્લા ચાર દિવસથી આંગણવાડી કેન્દ્ર પર તાળું મારી દીધું છે.

દલિત ડેપ્યુટી CMના જિલ્લામાં જ દલિતો પાસે હાથથી મેલું ઉપડાવાયું!

dalit news

કર્ણાટકના દલિત નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરના ગૃહ જિલ્લા તુમકુરૂમાં દલિતો પાસે હાથથી મેલું ઉપાડવાનું અમાનવીય કામ કરાવાતું હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.

આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Dalit Chief Ministers

75 વર્ષમાં માત્ર 8 જ દલિત મુખ્યમંત્રી કેમ? શું રાજકીય પક્ષો દલિતોને માત્ર વોટબેંક અને ટોકન તરીકે જ વાપરે છે?

ગાંધીનગરમાં આવતી કાલે ‘ગ્રંથ-પ્રત્યક્ષ’ સાહિત્ય ઉત્સવ યોજાશે

Book-direct literary festival in Gandhinagar tomorrow

ગાંધીનગરના ડૉ.આંબેડકર ભવન ખાતે આવતીકાલે સાંજે દલિત લઘુનવલ અને કાવ્યસંગ્રહ પુસ્તકો પર વિશેષ વક્તવ્ય અને વિવેચન કાર્યક્રમ યોજાશે.

દાયકાઓ બાદ 100 પોલીસની સુરક્ષા વચ્ચે દલિતો મંદિરમાં પ્રવેશ્યાં

dalit news

દલિતોને દાયકાઓથી સવર્ણો મંદિરમાં પ્રવેશવા દેતા નહોતા. દલિતોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સવર્ણોની વર્ષોની દાદાગીરી એક ઝાટકે પોલીસે તોડી નાખી.

પાલિતાણાના ઘેટીમાં દલિતોના વાળ ન કાપનારા વાળંદોએ માફી માંગી

Palitanas Ghetti

ભાવનગરના ઘેટી ગામે દલિતોના વાળ કાપવાનો ઇનકાર કરતા વાળંદોએ એટ્રોસિટીની ચીમકી બાદ જાહેરમાં માફી માંગી દલિતોના બાલ-દાઢી કરવાનું શરૂ કર્યું.