મહેમદાવાદના વાંઠવાડીમાં દલિતોના સ્મશાન માથે છત જ નથી
વાંઠવાડીમાં દલિત સમાજના સ્મશાન પર છત ન હોવાથી વરસાદમાં ચિતા સળગાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
વાંઠવાડીમાં દલિત સમાજના સ્મશાન પર છત ન હોવાથી વરસાદમાં ચિતા સળગાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
મેરઠમાં ઠાકુર યુવકે દલિત મહિલાની હત્યા કરી તેની દીકરીનું અપહરણ કરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. સેંકડો પોલીસ ખડકી દેવાઈ.
ક્યારેક આપણી આસપાસ આપણે કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના બનતી હોય છે. આ ઘટના કંઈક આવી જ છે. ઉત્તરપ્રદેશના ઈટાવામાં ધર્માંધ દલિતોએ ભાગવત કથામાં યોજી હતી. એ દરમિયાન, નશામાં ધૂત કેટલાક લુખ્ખા તત્વોએ હોબાળો મચાવ્યો અને સ્થળ પર તોડફોડ કરી. ચોંકાવનારી વાત એ છે કે, ભાગવત કથાનું આયોજન કરનારા દલિતોએ કથામાં ડો.આંબેડકરની પ્રતિમા … Read more
Dalit News: મેરઠમાં દલિત મહિલાની હત્યા મુદ્દે મોટો આક્ષેપ. નેતાઓએ કહ્યું- આરોપી મુખ્યમંત્રીની જાતિનો છે એટલે કાર્યવાહી નથી થતી.
Dalit News: દલિત મહિલાની હત્યા કરીને રાજપૂત યુવક તેની દીકરીને ઉપાડી ગયો. ગામમાં રાજપૂતો-દલિતો વચ્ચે તણાવનો માહોલ.
Dalit News: દલિત યુવક તેની બીમાર માતા માટે દવા લઈને પરત આવતો હતો. લુખ્ખા તત્વોએ માર મારી પગે લાગવા મજબૂર કર્યો.
થરાદ પોલીસ સ્ટેશનમાં ધમકી અને બ્લેકમેઈલિંગ કરનાર 11 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
રાપરમાં ફળની લારી ચલાવતા દલિત યુવકને બાજુમાં લારી ધરાવતા રજપૂત અને દરબાર શખ્સે ફિનાઈલ પીવા મજબૂર કર્યો.
સિનિયર ડોક્ટરે લગ્નનો ઇનકાર કરતા દલિત મહિલા સર્જને ઝેરનું ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કર્યો.
ડૉ.આંબેડકર વિરુદ્ધ ઝેર ઓકનાર મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનારની જ પોલીસે ધરપકડ કરી લીધી.