14 વર્ષના દલિત કન્ટેન્ટ ક્રિયેટર અશ્વમિત ગૌતમ પર FIR

Ashwamit Gautam FIR

Ashwamit Gautam FIR: 14 વર્ષનો દલિત ઈન્ફ્લુએન્સર અશ્વમિત ગૌતમ સામાજિક, આર્થિક બાબતો પર વીડિયો બનાવે છે. શું સરકારને એ નથી ગમ્યું?

મોરબીના ઠીકરીયાળીમાં પહેલીવાર દલિતવાસમાં પાણી પહોંચ્યું!

thikariyali morbi news

Dalit News: મોરબી જિલ્લાના અંતરિયાળ ઠીકરીયાળી ગામમાં વર્ષોથી દલિતવાસમાં પાણીની સુવિધા નહોતી. પહેલીવાર દલિતવાસમાં પાણી પહોંચ્યું!

કાંકરિયા દલિત યુવક હત્યા કેસના ચારેય આરોપી ઝડપાયા

Kankaria Dalit youth murder case

અમદાવાદના કાંકરિયામાં દલિત યુવકની હત્યા કરનાર ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉત્તરાયણની રાત્રે હત્યા થઈ હતી.

દલિત યુવકની તેની પત્ની-પુત્રી સામે કુહાડીના ઘા મારી હત્યા

dalit news

દલિત યુવકની જમીનના વિવાદમાં જાતિવાદી તત્વોએ તેની પત્ની અને પુત્રી સામે જ કુહાડીથી હત્યા કરી નાખી.

ઉત્તરાયણની રાત્રે કાંકરિયામાં દલિત યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

Dalit news

ઉત્તરાયણની રાત્રે અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક દલિત યુવકની લાકડી-છરીના ઘા ઝીંકી હત્યા.

મહેમદાવાદના વાંઠવાડીમાં દલિતોના સ્મશાન માથે છત જ નથી

Wanthwadi Mehmadabad

વાંઠવાડીમાં દલિત સમાજના સ્મશાન પર છત ન હોવાથી વરસાદમાં ચિતા સળગાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

મેરઠની દલિત યુવતીનો હજુ કોઈ પત્તો નહીં, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

Meerut news

મેરઠમાં ઠાકુર યુવકે દલિત મહિલાની હત્યા કરી તેની દીકરીનું અપહરણ કરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ. સેંકડો પોલીસ ખડકી દેવાઈ.

દલિતોની ‘ભાગવત કથા’માં બબાલ, ડો.આંબેડકરની મૂર્તિ તોડી

Dalits clash in Bhagwat Katha

ક્યારેક આપણી આસપાસ આપણે કલ્પના પણ ન કરી હોય તેવી ઘટના બનતી હોય છે. આ ઘટના કંઈક આવી જ છે. ઉત્તરપ્રદેશના ઈટાવામાં ધર્માંધ દલિતોએ ભાગવત કથામાં યોજી હતી. એ દરમિયાન, નશામાં ધૂત કેટલાક લુખ્ખા તત્વોએ હોબાળો મચાવ્યો અને સ્થળ પર તોડફોડ કરી. ચોંકાવનારી વાત એ છે કે, ભાગવત કથાનું આયોજન કરનારા દલિતોએ કથામાં ડો.આંબેડકરની પ્રતિમા … Read more

‘આરોપી મુખ્યમંત્રીની જાતિનો છે એટલે કાર્યવાહી નથી થતી’

dalit news

Dalit News: મેરઠમાં દલિત મહિલાની હત્યા મુદ્દે મોટો આક્ષેપ. નેતાઓએ કહ્યું- આરોપી મુખ્યમંત્રીની જાતિનો છે એટલે કાર્યવાહી નથી થતી.

દલિત મહિલાની હત્યા કરી રાજપૂત યુવક તેની પુત્રીને ઉપાડી ગયો

Dalit News

Dalit News: દલિત મહિલાની હત્યા કરીને રાજપૂત યુવક તેની દીકરીને ઉપાડી ગયો. ગામમાં રાજપૂતો-દલિતો વચ્ચે તણાવનો માહોલ.