દલિત મહિલાની હત્યા કરી રાજપૂત યુવક તેની પુત્રીને ઉપાડી ગયો
Dalit News: દલિત મહિલાની હત્યા કરીને રાજપૂત યુવક તેની દીકરીને ઉપાડી ગયો. ગામમાં રાજપૂતો-દલિતો વચ્ચે તણાવનો માહોલ.
Dalit News: દલિત મહિલાની હત્યા કરીને રાજપૂત યુવક તેની દીકરીને ઉપાડી ગયો. ગામમાં રાજપૂતો-દલિતો વચ્ચે તણાવનો માહોલ.
Dalit News: દલિત યુવક તેની બીમાર માતા માટે દવા લઈને પરત આવતો હતો. લુખ્ખા તત્વોએ માર મારી પગે લાગવા મજબૂર કર્યો.
થરાદ પોલીસ સ્ટેશનમાં ધમકી અને બ્લેકમેઈલિંગ કરનાર 11 લોકો સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
રાપરમાં ફળની લારી ચલાવતા દલિત યુવકને બાજુમાં લારી ધરાવતા રજપૂત અને દરબાર શખ્સે ફિનાઈલ પીવા મજબૂર કર્યો.
સિનિયર ડોક્ટરે લગ્નનો ઇનકાર કરતા દલિત મહિલા સર્જને ઝેરનું ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કર્યો.
ડૉ.આંબેડકર વિરુદ્ધ ઝેર ઓકનાર મનુવાદી અનિલ મિશ્રા સામે ફરિયાદ નોંધાવનારની જ પોલીસે ધરપકડ કરી લીધી.
દલિત મહિલાની છરીના ઘા મારીને હત્યામાં આરોપી મુસ્લિમ હોવાથી હિંદુત્વવાદી સંગઠનો રાજકીય રોટલાં શેકવા મેદાનમાં.
થાનગઢ હત્યાકાંડ, ઉનાકાંડ, ભાનુભાઈ વણકર આત્મદાહ જેવા અતિગંભીર કેસોમાં રાજ્યની ભાજપ સરકારને કારણે પીડિતો ન્યાયથી વંચિત.
બોટાદના સરવઈના રાજુભાઈ પરમારની અપહરણ બાદ લાશ મળી હતી. 14 વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી.
Dalit News: દલિત કિશોરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોમેન્ટ કરતા જાતિવાદી તત્વોએ તેને બંદૂક-છરી બતાવી નગ્ન કરી માર માર્યો.