6000 રૂ. માટે દલિત મજૂરને ઝાડ સાથે બાંધીને મારતા મોત
ગામના જ બે શખ્સો દલિત યુવકને મજૂરી કરવાના બહાને ઘરેથી લઈ ગયા અને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. મજૂરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
ગામના જ બે શખ્સો દલિત યુવકને મજૂરી કરવાના બહાને ઘરેથી લઈ ગયા અને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. મજૂરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.
દલિત વસ્તીમાં બે જગ્યાએ આગ લાગતા 9 દલિત પરિવારોના ઘર બળી ગયા, 38 વિઘા ઘઉં અને 300 સાગના વૃક્ષો રાખ થઈ ગયા.
આરોપીઓએ દલિત સગીરાનું અપહરણ કરી તેને એક રૂમમાં ગોંધી રાખી હતી. જ્યાં મહિનાઓ સુધી તેનું જાતીય શોષણ કર્યું અને વીડિયો બનાવ્યા.
દલિત વરરાજા પોલીસ સાથે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા પણ જાતિવાદી ગામલોકો મંદિરની સામે ઉભા રહી ગયા અને વરરાજાને અંદર ન ઘૂસવા દીધાં.
ક્ષત્રિય યુવતીને મૃતક દલિત યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેનો બદલો લેવા માટે યુવતીના પરિવારે હુમલો કરાવી યુવકને મોત ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ લાગ્યો છે.
આઝાદીના 78 વર્ષ અને દેશનું બંધારણ લાગુ થયાના 75 વર્ષ બાદ પણ અમદાવાદના ધોળકા તાલુકાના સાથળ ગામમાં દલિતોની અંતિમક્રિયા માટે સ્મશાન નથી.
દલિત યુવક એક દંપતી વચ્ચેના ઝઘડાનું સમાધાન કરાવવા વચ્ચે પડતાં 6 શખ્સોએ તેને નિર્વસ્ત્ર કરી માર મારી પગ ચાટવા મજબૂર કર્યો હતો.
બાળકી 15 એપ્રિલ, 2025 ની સાંજથી ગુમ હતી. બીજા દિવસે સવારે તે ખેતરમાં નગ્ન હાલતમાં બેભાન હાલતમાં મળી આવી. તેના શરીરમાંથી લોહી નીકળતું હતું.
દલિત સમાજમાંથી આવતા Justice B R Gavai દેશની સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયધીશ હશે. તેઓ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણન બાદ બીજા દલિત CJI બનશે.
ડો.આંબેડકર જયંતીએ એક દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં જાન સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. પણ એ પછી જે થયું તે તેમને કાયમ યાદ રહેશે.