ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત કરાતા દલિતોએ 8 કલાક ધરણાં કર્યા
અસામાજિક તત્વોએ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખતા ભારે આક્રોશ વચ્ચે દલિતોએ 8 કલાક સુધી ઉગ્ર ધરણાં પ્રદર્શન કર્યું.
અસામાજિક તત્વોએ ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનો હાથ તોડી નાખતા ભારે આક્રોશ વચ્ચે દલિતોએ 8 કલાક સુધી ઉગ્ર ધરણાં પ્રદર્શન કર્યું.