‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’
IAS Minakshi Singh: આદિવાસી AIS એ જાતિવાદ સામે લડવાની વાત કરી તો મનુમીડિયાએ તેમને જ ‘જાતિવાદી’ બનાવી દીધાં!
IAS Minakshi Singh: આદિવાસી AIS એ જાતિવાદ સામે લડવાની વાત કરી તો મનુમીડિયાએ તેમને જ ‘જાતિવાદી’ બનાવી દીધાં!
કથાકારે સાત દિવસ સુધી પોતાની જાતિ છુપાવીને કથા કરી. ગામલોકોને તેની જાતિની જાણ થઈ જતા જાહેરમાં પગ પકડાવી માફી મગાવી.
અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સીટી સ્કેન વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને ઈન્સપેક્શનના બહાને કલાકો સુધી સારવાર વિના બેસાડી રખાયા.
તમિલનાડુના કરૂરમાં સવર્ણોએ દલિતોને તેમના વિસ્તારમાં પ્રવેશતા રોકવા માટે બનાવેલી દિવાલ તોડી પાડવામાં આવી છે.
રાજ્યની 9 ખાનગી યુનિ.માં SC, ST, OBC વિધાર્થીઓના મેરિટ લિસ્ટ વિના સીધો પ્રવેશ અપાતો હોવાનો આક્ષેપ. એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ.