ભૂદાન આંદોલનમાં ગુજરાતમાં જે જમીનો મળી તેનું શું થયું?

bhoodan movement vinoba bhave

ભૂદાન આંદોલનના 75 વર્ષ પૂર્ણ થયા. વિનોબા ભાવેએ શરૂ કરેલું આ આંદોલન શા માટે ધારી સફળતા ન મેળવી શક્યું, ગુજરાતમાં શું થયું તે સમજીએ.

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, અમદાવાદમાં 7 કેસ નોંધાયા

corona

અમદાવાદ શહેરમાં એક સાથે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવશે?

koli thakor community to form its own political party in gujarat

જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.

ગુજરાતમાં 65 ટકા મહિલાઓ લોહીની ઉણપથી પીડાય છે

NFHS anemia Gujarat

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS-5) મુજબ મહિલાઓમાં લોહીની ઉણપની રાષ્ટ્રીય સરેરાશ 57 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકતો તેનાથી પણ વધુ એટલે કે 65 ટકા છે.

12,000 કમાતા દલિત યુવકને 36 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી

dalit ider case

ઈડરના રતનપુર ગામના દલિત યુવક જીતેશ મકવાણાને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. 36 કરોડનો ટેક્સ બાકી હોવાની નોટિસ ફટકારતા પરિવારની મૂંઝવણનો પાર નથી.

 ગુજરાતમાં રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાંથી 99 ટકા ભાજપને

ADR Report

ADR Report: ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં રાજકીય પક્ષોને કુલ રૂ. 404.512 કરોડનું દાન મળ્યું છે. જેમાંથી 99 ટકા જેટલું દાન એકલા ભાજપને મળ્યું છે.

PMJAY માંથી 600 ખાનગી હોસ્પિટલો બહાર નીકળી ગઈ, ગુજરાત ટોચ પર

PMJAY

PMJAY:ગુજરાત આમાં ટોચ પર છે. ખાનગી હોસ્પિટલો કહે છે કે યોજના હેઠળ નક્કી કરાયેલા નીચા દરો અને ચુકવણીમાં વિલંબને કારણે તેમના માટે કામ કરવું મુશ્કેલ બની ગયું છે.

ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે

Untouchability

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કૃત્રિમ સૂર્યના જમાનામાં ગુજરાતમાં જાહેર પાણીના નળ પર 71 ટકા દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. વાંચો આ રિપોર્ટ.

ગૃહ રાજ્યમંત્રી-ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ ગુનેગારો બેફામ

Crime Gujarat

હર્ષ સંઘવી અને સી.આર. પાટિલના મત વિસ્તારમાં રોજ એક બળાત્કાર, 7 ચોરી, 1 અપહરણ અને બે છેતરપિંડીના ગુના નોંધાય છે અને હજુ 1795 આરોપીઓની ધરપકડ થઈ નથી.

Mahabodhi Mukti Andolan ના સમર્થનમાં બોટાદમાં રેલી નીકળી

Mahabodhi Mukti Andolan Botad rally

Mahabodhi Mukti Andolan: મહાબોધિને મનુવાદીઓના કબ્જામાંથી મુક્ત કરાવવા માટે બોટાદમાં બૌદ્ધ મહાસભા દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.