ભૂદાન આંદોલનમાં ગુજરાતમાં જે જમીનો મળી તેનું શું થયું?
ભૂદાન આંદોલનના 75 વર્ષ પૂર્ણ થયા. વિનોબા ભાવેએ શરૂ કરેલું આ આંદોલન શા માટે ધારી સફળતા ન મેળવી શક્યું, ગુજરાતમાં શું થયું તે સમજીએ.
ભૂદાન આંદોલનના 75 વર્ષ પૂર્ણ થયા. વિનોબા ભાવેએ શરૂ કરેલું આ આંદોલન શા માટે ધારી સફળતા ન મેળવી શક્યું, ગુજરાતમાં શું થયું તે સમજીએ.
અમદાવાદ શહેરમાં એક સાથે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS-5) મુજબ મહિલાઓમાં લોહીની ઉણપની રાષ્ટ્રીય સરેરાશ 57 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકતો તેનાથી પણ વધુ એટલે કે 65 ટકા છે.
ઈડરના રતનપુર ગામના દલિત યુવક જીતેશ મકવાણાને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. 36 કરોડનો ટેક્સ બાકી હોવાની નોટિસ ફટકારતા પરિવારની મૂંઝવણનો પાર નથી.
ADR Report: ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં રાજકીય પક્ષોને કુલ રૂ. 404.512 કરોડનું દાન મળ્યું છે. જેમાંથી 99 ટકા જેટલું દાન એકલા ભાજપને મળ્યું છે.
PMJAY:ગુજરાત આમાં ટોચ પર છે. ખાનગી હોસ્પિટલો કહે છે કે યોજના હેઠળ નક્કી કરાયેલા નીચા દરો અને ચુકવણીમાં વિલંબને કારણે તેમના માટે કામ કરવું મુશ્કેલ બની ગયું છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કૃત્રિમ સૂર્યના જમાનામાં ગુજરાતમાં જાહેર પાણીના નળ પર 71 ટકા દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. વાંચો આ રિપોર્ટ.
હર્ષ સંઘવી અને સી.આર. પાટિલના મત વિસ્તારમાં રોજ એક બળાત્કાર, 7 ચોરી, 1 અપહરણ અને બે છેતરપિંડીના ગુના નોંધાય છે અને હજુ 1795 આરોપીઓની ધરપકડ થઈ નથી.
Mahabodhi Mukti Andolan: મહાબોધિને મનુવાદીઓના કબ્જામાંથી મુક્ત કરાવવા માટે બોટાદમાં બૌદ્ધ મહાસભા દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.