ગુજરાતમાં દલિતો પર અત્યાચારો વધ્યા, 34ની હત્યા, 147 મહિલા પર દુષ્કર્મ
ગુજરાતમાં વર્ષ 2023માં દલિતો પર અત્યાચારના 1373 ગુના નોંધાયા. 88 સગીરા દુષ્કર્મનો ભોગ બની. જાણો બીજી શું હકીકતો સામે આવી.
ગુજરાતમાં વર્ષ 2023માં દલિતો પર અત્યાચારના 1373 ગુના નોંધાયા. 88 સગીરા દુષ્કર્મનો ભોગ બની. જાણો બીજી શું હકીકતો સામે આવી.
નવરાત્રિમાં ગરબા રમવા જતા દલિત-બહુજન સમાજના યુવક-યુવતીઓને આ લેખ કેવી રીતે ગરબાની લાલચમાંથી બહાર નીકળવું તે બતાવે છે.
રાજકોટમાં યોજાયેલા દલિત સ્વાભિમાન સંમેલનમાં ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરે મનુવાદીઓ પર આકરા પ્રહારો કર્યા.
મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.
કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા આંકડાઓએ વડાપ્રધાન મોદીના વતન ગુજરાતમાં આદિવાસી બાળકોની દયનિય સ્થિતિની પોલ ખોલી નાખી.
નસવાડીના ખેંદા ગામે રસ્તો કાચો હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા સગર્ભાને ગામલોકોએ ઝોળીમાં નાખીને હોસ્પિટલ સુધી લઈ જવી પડી.
ભૂદાન આંદોલનના 75 વર્ષ પૂર્ણ થયા. વિનોબા ભાવેએ શરૂ કરેલું આ આંદોલન શા માટે ધારી સફળતા ન મેળવી શક્યું, ગુજરાતમાં શું થયું તે સમજીએ.
અમદાવાદ શહેરમાં એક સાથે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS-5) મુજબ મહિલાઓમાં લોહીની ઉણપની રાષ્ટ્રીય સરેરાશ 57 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકતો તેનાથી પણ વધુ એટલે કે 65 ટકા છે.