ગુજરાતમાં MGNREGA યોજના પણ મજૂરોને રોજગારી ન અપાવી શકી?
મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.
મજૂરોને રોજગાર મળી રહે તે માટે શરૂ કરાયેલી મનરેગા(MGNREGA) યોજના ગુજરાતના મોટાભાગના મજૂરોને રોજગારી અપાવી શકી નથી.
કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા આંકડાઓએ વડાપ્રધાન મોદીના વતન ગુજરાતમાં આદિવાસી બાળકોની દયનિય સ્થિતિની પોલ ખોલી નાખી.
નસવાડીના ખેંદા ગામે રસ્તો કાચો હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા સગર્ભાને ગામલોકોએ ઝોળીમાં નાખીને હોસ્પિટલ સુધી લઈ જવી પડી.
ભૂદાન આંદોલનના 75 વર્ષ પૂર્ણ થયા. વિનોબા ભાવેએ શરૂ કરેલું આ આંદોલન શા માટે ધારી સફળતા ન મેળવી શક્યું, ગુજરાતમાં શું થયું તે સમજીએ.
અમદાવાદ શહેરમાં એક સાથે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
જસદણમાં ઋષિ ભારતી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી ઠાકોર સમાજના આગેવાનો પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવવા સહમત થયા છે અને ટૂંક સમયમાં જાહેરાત કરાશે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS-5) મુજબ મહિલાઓમાં લોહીની ઉણપની રાષ્ટ્રીય સરેરાશ 57 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકતો તેનાથી પણ વધુ એટલે કે 65 ટકા છે.
ઈડરના રતનપુર ગામના દલિત યુવક જીતેશ મકવાણાને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. 36 કરોડનો ટેક્સ બાકી હોવાની નોટિસ ફટકારતા પરિવારની મૂંઝવણનો પાર નથી.
ADR Report: ગુજરાતમાં છેલ્લાં એક વર્ષમાં રાજકીય પક્ષોને કુલ રૂ. 404.512 કરોડનું દાન મળ્યું છે. જેમાંથી 99 ટકા જેટલું દાન એકલા ભાજપને મળ્યું છે.
PMJAY:ગુજરાત આમાં ટોચ પર છે. ખાનગી હોસ્પિટલો કહે છે કે યોજના હેઠળ નક્કી કરાયેલા નીચા દરો અને ચુકવણીમાં વિલંબને કારણે તેમના માટે કામ કરવું મુશ્કેલ બની ગયું છે.