ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે

Untouchability

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને કૃત્રિમ સૂર્યના જમાનામાં ગુજરાતમાં જાહેર પાણીના નળ પર 71 ટકા દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. વાંચો આ રિપોર્ટ.

ગૃહ રાજ્યમંત્રી-ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ ગુનેગારો બેફામ

Crime Gujarat

હર્ષ સંઘવી અને સી.આર. પાટિલના મત વિસ્તારમાં રોજ એક બળાત્કાર, 7 ચોરી, 1 અપહરણ અને બે છેતરપિંડીના ગુના નોંધાય છે અને હજુ 1795 આરોપીઓની ધરપકડ થઈ નથી.

Mahabodhi Mukti Andolan ના સમર્થનમાં બોટાદમાં રેલી નીકળી

Mahabodhi Mukti Andolan Botad rally

Mahabodhi Mukti Andolan: મહાબોધિને મનુવાદીઓના કબ્જામાંથી મુક્ત કરાવવા માટે બોટાદમાં બૌદ્ધ મહાસભા દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

મહાબોધિ મુક્તિ આંદોલન ગુજરાતમાં તીવ્ર બન્યું

mahabodhi freedom movement

બિહારના mahabodhi mahavihar ની મુક્તિ માટે ચાલી રહેલું આંદોલન હવે છેક Gujarat ના છેવાડાના લોકો સુધી પહોંચી ગયું છે. અહીં SSD સહિતના સંગઠનો રસ્તા પર ઉતરી રહ્યાં છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BSP એ નવી આશા જન્માવી

bsp

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે આવેલા પરિણામોમાં BSP ના અનેક ઉમેદવારોએ પોતાના દમ પર જીતીને બહુજન રાજનીતિને એક નવી દિશા ચીંધી છે.

અમદાવાદમાં ‘દલિત પેન્થર’ના નહીં લખાયેલા ઈતિહાસ પર વાર્તાલાપ યોજાયો

Conversation 1

જ.વી.પવાર, ઘનશ્યામ શાહ, પ્રકાશ શાહ, વાલજીભાઈ પટેલ, ચંદુભાઈ મહેરિયા, મનીષી જાની, રાહુલ પરમારે દલિત પેન્થરના અનેક વણસાંભળ્યાં પાનાં ઉજાગર કર્યાં.