UGC નિયમો પર આવ્યું માયાવતીનું નિવેદન, જાણો શું કહ્યું?

Mayawati say about the new UGC rules

નવા UGC નિયમોનો સવર્ણો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ નિયમોનો બચાવ કર્યો છે. જાણો સવર્ણોને શું સલાહ આપી.

રાજકોટમાં માયાવતીના જન્મદિવસે આરોગ્ય ભવન શરૂ કરાયું

Mayawatis birthday

રાજકોટના ડૉ.આંબેડકરનગરમાં ફક્ત 5 રૂપિયામાં સારવાર આપતું આરોગ્ય ભવન માયાવતીના જન્મદિવસે ખૂલ્લૂં મૂકાયું છે.

6 ડિસેમ્બરે દલિત પ્રેરણા સ્થળ પરની માયાવતીની રેલી રદ કરાઈ

Mayawatis rally at Dalit Prerna site cancelled

Dalit news: 6 ડિસેમ્બરે દલિત પ્રેરણા સ્થળ પરની માયાવતીની રેલી રદ કરાઈ છે. બીએસપી સુપ્રીમોએ તેનું કારણ પણ જણાવ્યું.

‘NDA હોય કે મહાગઠબંધન, તમારો મત લઈ લેશે, પણ વિકાસ નહીં કરે…’

Mayawati election rally in Kaimur

બિહારની ચૂંટણીમાં બીએસપી સુપ્રીમો માયાવતીએ આજે કૈમૂરના ભભુઆમાં જંગી જાહેર સભાને સંબોધી હતી. જાણો બહેનજીએ શું કહ્યું.

BSP મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું, માયાવતીએ 1 કલાક સંબોધન કર્યું

BSP mega rally in Lucknow

BSPની લખનઉ ખાતે યોજાયેલી મહારેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. લોકો ઘરેથી મરચું-રોટલાં બાંધીને રેલીમાં આવ્યા. માયાવતીએ ઐતિહાસિક ભાષણ આપ્યું.

‘Mayawati ના નેતૃત્વમાં દલિતોનું મહાગઠબંધન બનાવો’ – રામદાસ આઠવલે

Mayawati Ramdas Athawale

‘Mayawati ના નેતૃત્વમાં દલિત રાજકીય પક્ષોનું મહાગઠબંધન બનાવવું જોઈએ.’ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદનનો શું અર્થ?

માયાવતીને ‘મમ્મી’ કહી મજાક ઉડાવનાર યુટ્યુબરે માફી માગવી પડી

Mayawati

બીએસપી સુપ્રીમો બહેન કુમારી માયાવતીનું મમ્મી કહીને અપમાન કરનાર યુટ્યુબર પુનિત સુપરસ્ટારે માફી માંગવી પડી. જાણો શું છે મામલો.

દલિતોના અચ્છે દિન માટે રાજકીય સત્તા એકમાત્ર રસ્તો: mayawati

mayawati

BSP સુપ્રીમો Mayawati એ માન્યવર કાંશીરામે કહેલી વાતને દોહરાવતા કહ્યું, દલિતો-બહુજનોના અચ્છે દિન લાવવા હોય તો રાજકીય સત્તા એકમાત્ર રસ્તો છે.

મારા માટે સગાસંબંધીઓ કરતા BSP મહત્વની: Mayawati

bsp

BSP સુપ્રીમો Mayawati એ પક્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, મારા જીવતા હું સગાસંબંધીઓના સ્વાર્થે BSP ને નબળી નહીં પડવા દઉં.

આકાશ આનંદ પર કાર્યવાહી બાદ Udit Raj એ બસપાઈઓને શું સલાહ આપી?

Udit raj Akash Anand Mayawati

Udit Raj એ આકાશ આનંદને BSP ના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા બાદ ફરી Mayawati ની ટીકા કરી. સાથે BSP ના કાર્યકરોને પણ એક સલાહ આપી દીધી. જાણો શું કહ્યું.