તાલાલામાં સીદીઓના નામ કમી કરાવવા અજાણ્યા લોકો ફોર્મ ભરી ગયા!
તાલાલામાં રહેતા સીદી આદિવાસીઓના નામ મતદાર યાદીમાંથી કમી કરવા અજાણ્યા શખ્સો ફોર્મ 7 ભરી ગયા. મામલતદારને ફરિયાદ કરાઈ.
તાલાલામાં રહેતા સીદી આદિવાસીઓના નામ મતદાર યાદીમાંથી કમી કરવા અજાણ્યા શખ્સો ફોર્મ 7 ભરી ગયા. મામલતદારને ફરિયાદ કરાઈ.
પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ભાજપના કોર્પોરેટરે અરજી કરી હોવાનું સામે આવતા ખળભળાટ!
ગોમતીપુર વોર્ડમાં કોઈએ 17 હજાર મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ-7 ભરી દેતા મામલો કલેક્ટર સુધી પહોંચ્યો.
ગુજરાતમાં SIR ની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે દાહોદના લીમખેડામાં આદિવાસી સમાજના એક શિક્ષકે આપઘાત કર્યો.
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ SIR ની યાદીમાં કપાઈ ગયું હોવાની ફરિયાદ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કરી છે.
special story: SIR ની સૌથી વધુ કામગીરી ડાંગમાં (93%) થઈ છે. રાજકોટના 96% કામગીરીના દાવા છતાં ટોપ લિસ્ટમાં નહીં.
ગુજરાતભરમાં SIR અંતર્ગત કરવામાં આવતી BLO કામગીરીને લઈને સરકારી કર્મચારીઓમાં ભારે રોષ છે. સુરતમાં વધુ એક BLO યુવતીનું શંકાસ્પદ મોત થયું છે.
ગુજરાતમાં SIR ની કામગીરીમાં છેલ્લાં 4 દિવસમાં 4 BLO ના મોત થઈ ચૂક્યા છે. આજે વડોદરામાં વધુ એક શિક્ષિકાનું મોત થયું છે.
કોડીનારના છારા ગામના શિક્ષકે SIR અંતર્ગત સોંપવામાં આવેલી BLO કામગીરીથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી પંચ પર દેશમાં લોકશાહીને ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.