આઝાદ સમાજ પાર્ટી (ASP) યુપીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે
આઝાદ સમાજ પાર્ટી (ASP) ના વડા ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી છે કે તેઓ 2027 ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે.
આઝાદ સમાજ પાર્ટી (ASP) ના વડા ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી છે કે તેઓ 2027 ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક યુવક ત્રણ મુસ્લિમ વૃદ્ધોને રોકી તેમને બેફામ ગાળો બોલી, દોડાવી-દોડાવીને માર મારતો દેખાય છે.
મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા જઈ રહેલી બેંક કર્મચારી દલિત યુવતીના લગ્ન હિન્દુ સંગઠનોના હંગામા અને ભારે દબાણ બાદ આખરે રદ કરી દેવાયા.
રામલીલામાં રામ અને લક્ષ્મણનું પાત્ર ભજવતા બે કલાકારોને સ્થાનિક યુવકોએ લાકડી-દંડાથી ફટકાર્યા. પોલીસ ફરિયાદ નોંધાતા ચાર યુવકોને કસ્ટડીમાં લેવાયા.
યુપીના ભાજપના ધારાસભ્યે ભાજપની યોગી આદિત્યનાથ સરકારને ઈતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવતા હોબાળો મચી ગયો છે.
દલિત વિદ્યાર્થીએ સ્ટાઈલિશ વાળ કપાવ્યા તે મનુવાદી શિક્ષકોને ન ગમ્યું. તેને એટલો માર્યો કે તેના બંને હાથ ફ્રેક્ચર થઈ ગયા. વિદ્યાર્થી એક મહિનો પથારીવશ રહ્યો.
આચાર્યે બાળકોની માતાને કહ્યું કે હું એવા બાળકોને નહીં ભણાવું જે Non Veg ખાઈ મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી બાળકોના માનસપટ પર ઘેરી અસર પડી છે.