‘તમારે પ્રસાદ લેવો હોય તો ઘરેથી થાળી-વાટકો લઈને આવજો..’
વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિર મહોત્સવમાં દલિતોને અલગ બેસાડવા અને ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત મૂકનાર પાંચ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ.
વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિર મહોત્સવમાં દલિતોને અલગ બેસાડવા અને ઘરેથી થાળી-વાટકા લાવવાની શરત મૂકનાર પાંચ શખ્સો સામે એટ્રોસિટીની ફરિયાદ કરાઈ.