વિધાનસભા, સચિવાલયમાં કામદારોને લઘુતમ વેતન અપાતું નથી
રાજ્યની વિધાનસભા, સચિવાલય સહિતની સરકારી કચેરીઓના કર્મચારીઓને લઘુત્તમ વેતન ન અપાતું હોવાનો જિગ્નેશ મેવાણીનો આક્ષેપ.
રાજ્યની વિધાનસભા, સચિવાલય સહિતની સરકારી કચેરીઓના કર્મચારીઓને લઘુત્તમ વેતન ન અપાતું હોવાનો જિગ્નેશ મેવાણીનો આક્ષેપ.
ભાજપના ધારાસભ્ય સી. કે. રાઉલજીએ કહ્યું કે, મહેસૂલ અને માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચારની બૂ આવે છે અને તલાટીઓ લાંચ માંગે છે.
ચકચારી દિહુલી હત્યાકાંડ(Dehuli Massacre)માં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો છે અને કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યું, ત્રણેયનો જીવ ન નીકળી જાય ત્યાં સુધી લટકાવી રાખજો.
Telangana ના મુખ્યમંત્રીએ OBC માટે 42 ટકા અનામતની જાહેરાત કરી છે, જે પહેલા 23 ટકા હતી. હવે અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 42 ટકા બેઠકો OBC માટે અનામત રહેશે.
દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને તેના ભાઈ અને માતાએ મળીને નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
હર્ષ સંઘવી અને સી.આર. પાટિલના મત વિસ્તારમાં રોજ એક બળાત્કાર, 7 ચોરી, 1 અપહરણ અને બે છેતરપિંડીના ગુના નોંધાય છે અને હજુ 1795 આરોપીઓની ધરપકડ થઈ નથી.
BSP સુપ્રીમો Mayawati એ પક્ષ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, મારા જીવતા હું સગાસંબંધીઓના સ્વાર્થે BSP ને નબળી નહીં પડવા દઉં.
જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ Shikhar Pahariya એ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટાં શેર કર્યા હતા. જેના પર એક ટ્રોલરે તેને તું તો દલિત છે કહીને ઉતારી પાડ્યો હતો. જો કે શિખરે તેને જોરદાર જવાબ આપ્યો.
Nagpur માં બજરંગદળે ઔરંગઝેબની કબરને હટાવી દેવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં કુરાન બાળી નાખવાની અફવા ફેલાતા પથ્થરમારો અને કોમી હિંસા ફાટી નીકળી છે.